Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાવનગરમાં સોમવારે એસસી એસટી મુદ્દે સુપ્રીમકોર્ટના નિર્ણયના વિરોધમાં મોટાભાગના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. ભારતબંધના એલાનને પગલે ભાવનગરના કાળિયાબીડ, તિલકનગર, નારી ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અનેક સ્થળોએ રસ્તાની વચ્ચે ટાયર સળગાવીને રસ્તાજામ કરવામાં આવ્યા હતા. બંધની અસરને કારણે મોટાભાગના બજાર પણ સૂમસામ જોવા મળી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ