૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બેઠકની વહેંચણી મુદ્દે થોડા દિવસ પહેલાં મોદી સરકારમાંથી રાજ્યકક્ષાના માનવસંસાધન મંત્રીપદેથી રાજીનામું આપી દેનાર ઉપેન્દ્ર કુશવાહાનાં નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી ગુરુવારે એનડીએ સાથે છેડો ફાડી બિહારમાં કોંગ્રેસની આગેવાની હેઠળનાં મહાગઠબંધનમાં સામેલ થઈ ગઈ હતી. હાલ બિહારનાં મહાગઠબંધનમાં કોંગ્રેસ, રાષ્ટ્રીય લોકદળ, રાષ્ટ્રીય જનતાદળ અને હિંદુસ્તાન અવામ મોરચા સામેલ છે.
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બેઠકની વહેંચણી મુદ્દે થોડા દિવસ પહેલાં મોદી સરકારમાંથી રાજ્યકક્ષાના માનવસંસાધન મંત્રીપદેથી રાજીનામું આપી દેનાર ઉપેન્દ્ર કુશવાહાનાં નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી ગુરુવારે એનડીએ સાથે છેડો ફાડી બિહારમાં કોંગ્રેસની આગેવાની હેઠળનાં મહાગઠબંધનમાં સામેલ થઈ ગઈ હતી. હાલ બિહારનાં મહાગઠબંધનમાં કોંગ્રેસ, રાષ્ટ્રીય લોકદળ, રાષ્ટ્રીય જનતાદળ અને હિંદુસ્તાન અવામ મોરચા સામેલ છે.