Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ 150ને બદલે માત્ર 99 બેઠકો જ મળી હતી. ભાજપને 150 બેઠકો ન મળવાનું કારણ ખુદ ભાજપના જ ધારાસભ્યોએ જાહેર કર્યું છે. પોતાની નારાજગી સાથે એકાએક બહાર આવેલા ધારાસભ્યો મધુ શ્રીવાસ્તવ, કેતન ઇનામદાર અને યોગેશ પટેલે જાહેર કર્યું કે સરકારના અધિકારીઓ પ્રજાના કામો કરતાં નથી. તેથી ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો ના મળી અને હવે લોકસભાની ચૂંટણીમાં પક્ષને સહન કરવું ના પડે તે માટે અમે અવાજ ઉઠાવ્યો છે.

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ 150ને બદલે માત્ર 99 બેઠકો જ મળી હતી. ભાજપને 150 બેઠકો ન મળવાનું કારણ ખુદ ભાજપના જ ધારાસભ્યોએ જાહેર કર્યું છે. પોતાની નારાજગી સાથે એકાએક બહાર આવેલા ધારાસભ્યો મધુ શ્રીવાસ્તવ, કેતન ઇનામદાર અને યોગેશ પટેલે જાહેર કર્યું કે સરકારના અધિકારીઓ પ્રજાના કામો કરતાં નથી. તેથી ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો ના મળી અને હવે લોકસભાની ચૂંટણીમાં પક્ષને સહન કરવું ના પડે તે માટે અમે અવાજ ઉઠાવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ