Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે સંબોધનમાં કહ્યું કે, 'અમે જાણીએ છીએ કે સંકલ્પ પત્ર આજે બહાર પાડવામાં આવી રહ્યું. પરંતુ આપણે સૌએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાજપ શરૂઆતથી જનસંઘકાળથી એક વિચારધારા આધારિત પક્ષ હોવાને કારણે આપણે બધા એ વિચારોને સતત આગળ લઈ જઈને વૈચારિક સ્થાપનાની યાત્રામાં સામેલ છીએ. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે બધાએ એક જ વૈચારિક યાત્રાને આગળ વધારવાનું કામ કર્યું છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે સંબોધનમાં કહ્યું કે, 'અમે જાણીએ છીએ કે સંકલ્પ પત્ર આજે બહાર પાડવામાં આવી રહ્યું. પરંતુ આપણે સૌએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાજપ શરૂઆતથી જનસંઘકાળથી એક વિચારધારા આધારિત પક્ષ હોવાને કારણે આપણે બધા એ વિચારોને સતત આગળ લઈ જઈને વૈચારિક સ્થાપનાની યાત્રામાં સામેલ છીએ. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે બધાએ એક જ વૈચારિક યાત્રાને આગળ વધારવાનું કામ કર્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ