લોકશાહી બચાવો અભિયાન હેઠળ ભાજપનાં વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણા પ્રધાન યશવંત સિન્હા ૧૪મીથી ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. 'હવે ચૂપ નહીં રહેવાય' વિષય હેઠળ તેઓ 'વિકાસ'ની સચ્ચાઇ શું છે તેની હકિકતોને ગુજરાતનાં લોકો સમક્ષ ઉજાગર કરશે.
લોકશાહી બચાવો અભિયાન હેઠળ ભાજપનાં વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણા પ્રધાન યશવંત સિન્હા ૧૪મીથી ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. 'હવે ચૂપ નહીં રહેવાય' વિષય હેઠળ તેઓ 'વિકાસ'ની સચ્ચાઇ શું છે તેની હકિકતોને ગુજરાતનાં લોકો સમક્ષ ઉજાગર કરશે.