-
ગુજરાત ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકોના મતદાનની પૂર્વ સંધ્યાએ એટલે કે એક દિવસ પહેલા આજે 8 ડિસે.ના રોજ સંક્લ્પ પત્ર જાહેર કર્યો હતો. કેન્દ્રના નાણામંત્રી અને ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અરૂણ જેટલી, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી વગેરે. દ્વારા આ સંક્લ્પ પત્ર જાહેર કર્યો હતો. જેમાં તેમણે ગુજરાતને એક રાખવા અને વિકાસને વધુ આગળ લઇ જવા ભાર મૂક્યો હતો. ચૂંટણી આચાર સંહિતાને કારણે ભાજપના નેતાઓ કે જે ચૂંટણીમાં ઉમેદવારો છે તેમના ફોટા સંક્લ્પ પત્ર પર મૂકાયા નથી.
-
ગુજરાત ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકોના મતદાનની પૂર્વ સંધ્યાએ એટલે કે એક દિવસ પહેલા આજે 8 ડિસે.ના રોજ સંક્લ્પ પત્ર જાહેર કર્યો હતો. કેન્દ્રના નાણામંત્રી અને ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અરૂણ જેટલી, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી વગેરે. દ્વારા આ સંક્લ્પ પત્ર જાહેર કર્યો હતો. જેમાં તેમણે ગુજરાતને એક રાખવા અને વિકાસને વધુ આગળ લઇ જવા ભાર મૂક્યો હતો. ચૂંટણી આચાર સંહિતાને કારણે ભાજપના નેતાઓ કે જે ચૂંટણીમાં ઉમેદવારો છે તેમના ફોટા સંક્લ્પ પત્ર પર મૂકાયા નથી.