Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સોહરાબુદ્દીન શેખનાં બનાવટી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરનાર જજ બી. એચ. લોયાનાં શંકાસ્પદ મૃત્યુના મામલે તપાસ કરવાની પીઆઈએલ ગુરુવારે સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કોંગ્રેસને અને ખાસ કરીને રાહુલ ગાંધીને ચારે બાજુથી ઘેરવાનો અને તેમના પર રાજકીય પ્રહારો કરવાનો ભાજપનો પ્લાન લીક થઈ ગયો હતો. 

સોહરાબુદ્દીન શેખનાં બનાવટી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરનાર જજ બી. એચ. લોયાનાં શંકાસ્પદ મૃત્યુના મામલે તપાસ કરવાની પીઆઈએલ ગુરુવારે સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કોંગ્રેસને અને ખાસ કરીને રાહુલ ગાંધીને ચારે બાજુથી ઘેરવાનો અને તેમના પર રાજકીય પ્રહારો કરવાનો ભાજપનો પ્લાન લીક થઈ ગયો હતો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ