-
વિશ્વની સાત અજાયબીઓ પૈકીના એક તાજમહલ પર પોતાનો હક્ક-અધિકારનો દાવો કરનાર સુન્ની વક્ફ બોર્ડે જ્યારે સુપ્રિમ કોર્ટમાં એમ કહ્યું કે તાજમહલ બનાવનાર મોગલ બાદશાહ શાહજહાં તેમને આ મિલ્કત આપીને ગયા છે ત્યારે આ સાંભળીને તરત જ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ બોર્ડના વકીલને રસપ્રદ રીતે કહ્યું કે શાહજહાંએ તમને આ મિલકત સોંપી હોય તો તેના લેખિત દસ્તાવેજ લઇ આવો . કોર્ટે એમ પણ કહ્યું કે શાહજહાંના હસ્તાક્ષરવાળા દસ્તાવેજ કોર્ટને બતાવો...! કોર્ટે વક્ફ બોર્ડને શાહજહાંના હસ્તાક્ષરવાળા દસ્તાવેજ એક સપ્તાહમાં રજૂ કરવા જણાવ્યું છે.
-
વિશ્વની સાત અજાયબીઓ પૈકીના એક તાજમહલ પર પોતાનો હક્ક-અધિકારનો દાવો કરનાર સુન્ની વક્ફ બોર્ડે જ્યારે સુપ્રિમ કોર્ટમાં એમ કહ્યું કે તાજમહલ બનાવનાર મોગલ બાદશાહ શાહજહાં તેમને આ મિલ્કત આપીને ગયા છે ત્યારે આ સાંભળીને તરત જ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ બોર્ડના વકીલને રસપ્રદ રીતે કહ્યું કે શાહજહાંએ તમને આ મિલકત સોંપી હોય તો તેના લેખિત દસ્તાવેજ લઇ આવો . કોર્ટે એમ પણ કહ્યું કે શાહજહાંના હસ્તાક્ષરવાળા દસ્તાવેજ કોર્ટને બતાવો...! કોર્ટે વક્ફ બોર્ડને શાહજહાંના હસ્તાક્ષરવાળા દસ્તાવેજ એક સપ્તાહમાં રજૂ કરવા જણાવ્યું છે.