વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલયમાં આજે સવારે લગભગ ૧૧.૩૦ ના સુમારે સ્કૂલ શરૃ થવાના થોડા સમય પૂર્વે જ શાળાનાં શૌચાલયમાં ખૂની ખેલ ખેલાયો હતો. ધોરણ-૯માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયારના ૨૦ થી વધુ જવલેણ ઘા ઝીંકીને ધોરણ-૧૦ નો વિદ્યાર્થી ફરાર થઇ ગયો હતો.વાડી પોલીસે ખૂનનો ગુનો નોંધીને ફરાર બાળ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલયમાં આજે સવારે લગભગ ૧૧.૩૦ ના સુમારે સ્કૂલ શરૃ થવાના થોડા સમય પૂર્વે જ શાળાનાં શૌચાલયમાં ખૂની ખેલ ખેલાયો હતો. ધોરણ-૯માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયારના ૨૦ થી વધુ જવલેણ ઘા ઝીંકીને ધોરણ-૧૦ નો વિદ્યાર્થી ફરાર થઇ ગયો હતો.વાડી પોલીસે ખૂનનો ગુનો નોંધીને ફરાર બાળ આરોપીની શોધખોળ હાથ ધરી છે.