Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મધ્યપ્રદેશમાં સત્તા માટે જાદુઇ આંકડા 116થી 2 બેઠકો દૂર રહેનાર કોંગ્રેસને આખરે મને-કમને માયાવતીની ટેકણ લાકડી મદદે આવી છે. માયાવતીએ આજે સવારે પત્રકાર પરિષદ યોજીને મધ્યપ્રદેશમાં પોતાના પક્ષના જીતેલા બે ધારાસભ્યો કોંગ્રેસને ટેકો આપશે એવી જાહેરાત કરવાની સાથે કોંગ્રેસ પ્રત્યે ભે ઉમળકો દર્શાવ્યો નથી. પણ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. આમ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કિનારે આવીને અટકેલી સત્તારૂપી નૈયાને માયાવતીના ધક્કાની છેવટે જરૂર પડી છે. એક રીતે જોતા મધ્યપ્રદેશમાં હવે કોંગ્રેસને સરકાર બનાવતાં ભાજપ આંકડાની માયાજાળમાં ઉલઝાવીને રોકી શકે તેમ નથી. નોંધનીય છે કે ચૂંટણીમાં 230માંથી કોંગ્રકેસને 114 બેઠકો મળી છે જ્યારે ભાજપને 109 બેઠકો મળી છે.

  • મધ્યપ્રદેશમાં સત્તા માટે જાદુઇ આંકડા 116થી 2 બેઠકો દૂર રહેનાર કોંગ્રેસને આખરે મને-કમને માયાવતીની ટેકણ લાકડી મદદે આવી છે. માયાવતીએ આજે સવારે પત્રકાર પરિષદ યોજીને મધ્યપ્રદેશમાં પોતાના પક્ષના જીતેલા બે ધારાસભ્યો કોંગ્રેસને ટેકો આપશે એવી જાહેરાત કરવાની સાથે કોંગ્રેસ પ્રત્યે ભે ઉમળકો દર્શાવ્યો નથી. પણ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. આમ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કિનારે આવીને અટકેલી સત્તારૂપી નૈયાને માયાવતીના ધક્કાની છેવટે જરૂર પડી છે. એક રીતે જોતા મધ્યપ્રદેશમાં હવે કોંગ્રેસને સરકાર બનાવતાં ભાજપ આંકડાની માયાજાળમાં ઉલઝાવીને રોકી શકે તેમ નથી. નોંધનીય છે કે ચૂંટણીમાં 230માંથી કોંગ્રકેસને 114 બેઠકો મળી છે જ્યારે ભાજપને 109 બેઠકો મળી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ