Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આ વર્ષે સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને રદ કરવાનો આદેશ આપ્યો હતો, આ આદેશના અમલીકરણ માટે કેન્દ્ર સરકારે એક કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેને આખરે સરકારે મંજુરી આપી દીધી હતી. જોકે આ મંજુરી બાદ હવે તેને સંસદમાં શરૃ થયેલા શીયાળુ સત્રમાં રજુ કરવામાં આવશે. મુસ્લિમ વૂમન પ્રોટેક્શન ઓન મેરેજ બિલને કેબિનેટની મંજુરી આપવામાં આવી હતી. આ ડ્રાફ્ટને રાજનાથસિંહ અને અન્ય મંત્રીઓ જેમ કે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, નાણા પ્રધાન અરુણ જેટલી, કાયદા પ્રધાન રવી શંકર પ્રસાદ અને જુનિયર મંત્રી પીપી ચૌધરીએ મંજુરી આપી હતી.

આ વર્ષે સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને રદ કરવાનો આદેશ આપ્યો હતો, આ આદેશના અમલીકરણ માટે કેન્દ્ર સરકારે એક કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેને આખરે સરકારે મંજુરી આપી દીધી હતી. જોકે આ મંજુરી બાદ હવે તેને સંસદમાં શરૃ થયેલા શીયાળુ સત્રમાં રજુ કરવામાં આવશે. મુસ્લિમ વૂમન પ્રોટેક્શન ઓન મેરેજ બિલને કેબિનેટની મંજુરી આપવામાં આવી હતી. આ ડ્રાફ્ટને રાજનાથસિંહ અને અન્ય મંત્રીઓ જેમ કે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, નાણા પ્રધાન અરુણ જેટલી, કાયદા પ્રધાન રવી શંકર પ્રસાદ અને જુનિયર મંત્રી પીપી ચૌધરીએ મંજુરી આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ