આ વર્ષે સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને રદ કરવાનો આદેશ આપ્યો હતો, આ આદેશના અમલીકરણ માટે કેન્દ્ર સરકારે એક કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેને આખરે સરકારે મંજુરી આપી દીધી હતી. જોકે આ મંજુરી બાદ હવે તેને સંસદમાં શરૃ થયેલા શીયાળુ સત્રમાં રજુ કરવામાં આવશે. મુસ્લિમ વૂમન પ્રોટેક્શન ઓન મેરેજ બિલને કેબિનેટની મંજુરી આપવામાં આવી હતી. આ ડ્રાફ્ટને રાજનાથસિંહ અને અન્ય મંત્રીઓ જેમ કે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, નાણા પ્રધાન અરુણ જેટલી, કાયદા પ્રધાન રવી શંકર પ્રસાદ અને જુનિયર મંત્રી પીપી ચૌધરીએ મંજુરી આપી હતી.
આ વર્ષે સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને રદ કરવાનો આદેશ આપ્યો હતો, આ આદેશના અમલીકરણ માટે કેન્દ્ર સરકારે એક કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેને આખરે સરકારે મંજુરી આપી દીધી હતી. જોકે આ મંજુરી બાદ હવે તેને સંસદમાં શરૃ થયેલા શીયાળુ સત્રમાં રજુ કરવામાં આવશે. મુસ્લિમ વૂમન પ્રોટેક્શન ઓન મેરેજ બિલને કેબિનેટની મંજુરી આપવામાં આવી હતી. આ ડ્રાફ્ટને રાજનાથસિંહ અને અન્ય મંત્રીઓ જેમ કે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, નાણા પ્રધાન અરુણ જેટલી, કાયદા પ્રધાન રવી શંકર પ્રસાદ અને જુનિયર મંત્રી પીપી ચૌધરીએ મંજુરી આપી હતી.