Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસથી બચવાના સંદર્ભમાં વાતચીત કરતાં શિપીંગ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ દિલ્હીમાં જણાવ્યું કે ભારતનો સમગ્ર દરિયાકાંઠો સુરક્ષિત કરી દેવાયો છે. તમામ પોર્ટ પર સરકારી હોસ્પિટલો પર આઈસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. આ સાથે વિદેશથી આવતાં તમામ ટુરિસ્ટ ક્રુઝ પર પ્રતિબંધ મુકાયો છે. સાથે સાથે દેશમાંથી નિકાસ થતી અતિમહત્વની 26 દવાઓ પર પ્રતિબંધ મુકાયો છે. જેથી તકેદારીના ભાગરૂપે સંકટના સમયે ભારતમાં દવાઓની અછત ન સર્જાય.

કોરોના વાયરસથી બચવાના સંદર્ભમાં વાતચીત કરતાં શિપીંગ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ દિલ્હીમાં જણાવ્યું કે ભારતનો સમગ્ર દરિયાકાંઠો સુરક્ષિત કરી દેવાયો છે. તમામ પોર્ટ પર સરકારી હોસ્પિટલો પર આઈસોલેશન વોર્ડ ઉભા કરાયા છે. આ સાથે વિદેશથી આવતાં તમામ ટુરિસ્ટ ક્રુઝ પર પ્રતિબંધ મુકાયો છે. સાથે સાથે દેશમાંથી નિકાસ થતી અતિમહત્વની 26 દવાઓ પર પ્રતિબંધ મુકાયો છે. જેથી તકેદારીના ભાગરૂપે સંકટના સમયે ભારતમાં દવાઓની અછત ન સર્જાય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ