Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાની સારવાર માટે વપરાતા ટોસીલીઝૂમેબના નકલી ઇન્જેક્શનના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેક્ટરે 5 આરોપી વિરુદ્ધ સોમવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદના આધારે પોલીસે TOSILIZUMABના નકલી ઇન્જેક્શનનો ગેરકાયદેસર વેપલો કરનાર મુખ્ય સુત્રધાર હર્ષ ઠાકોર અને નિલેશ લાલીવાલાની પૂછપરછ હાથ ધરી છે.

આ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, શહેરની સાલ હોસ્પિટલમાં એડમિટ કોરોના પેશન્ટના સબંધીએ સુભાષબ્રિજ નજીક આવેલ “મા ફાર્મસી” નામની દુકાનમાંથી બિલ વિના 1.35 લાખ રૂપિયામાં 3 બોક્સ

TOSILIZUMABના ઈન્જેક્શન મેળવ્યા હતા. જો કે સાલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ દેવાંગ શાહ ઈન્જેક્શન શંકાસ્પદ લાગતા તપાસને અંતે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

કોરોનાની સારવાર માટે વપરાતા ટોસીલીઝૂમેબના નકલી ઇન્જેક્શનના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેક્ટરે 5 આરોપી વિરુદ્ધ સોમવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદના આધારે પોલીસે TOSILIZUMABના નકલી ઇન્જેક્શનનો ગેરકાયદેસર વેપલો કરનાર મુખ્ય સુત્રધાર હર્ષ ઠાકોર અને નિલેશ લાલીવાલાની પૂછપરછ હાથ ધરી છે.

આ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, શહેરની સાલ હોસ્પિટલમાં એડમિટ કોરોના પેશન્ટના સબંધીએ સુભાષબ્રિજ નજીક આવેલ “મા ફાર્મસી” નામની દુકાનમાંથી બિલ વિના 1.35 લાખ રૂપિયામાં 3 બોક્સ

TOSILIZUMABના ઈન્જેક્શન મેળવ્યા હતા. જો કે સાલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ દેવાંગ શાહ ઈન્જેક્શન શંકાસ્પદ લાગતા તપાસને અંતે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ