રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત કવિ-ગીતકાર ગુલઝાર ને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર અર્પણ કર્યો. ગુલઝાર તરીકે જાણીતા સંપૂર્ણ સિંહ કાલરા હિન્દી સિનેમામાં તેમના યોગદાન માટે જાણીતા છે અને તેમને આ યુગના શ્રેષ્ઠ ઉર્દૂ કવિઓમાંના એક પણ ગણવામાં આવે છે. કવિ-ગીતકાર ગુલઝાર ‘સ્વાસ્થ્ય સમસ્યાઓ’ને કારણે સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા.




494.jpg)


310.jpg)

789.jpg)
824.jpg)
697.jpg)
555.jpg)
619.jpg)
1139.jpg)
618.jpg)





