ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ દિલ્હી હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે.
આ સમિતિમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગૂ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જી.એસ. સંધવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ અનુ શિવરામનનો સમાવેશ થાય છે.




1091.jpg)


622.jpg)
791.jpg)
827.jpg)
889.jpg)
971.jpg)
1134.jpg)
970.jpg)

1133.jpg)





