Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નોટબંધી બાદથી દેશમાં કેશની તંગી થવી તે સામાન્ય વાત થઇ ગઇ છે. છેલ્લા એક મહિનામાં કેટલીયવાર સાંભળવા મળ્યું છે કે કેશની અછત સર્જાઇ છે. જો કે બજારમાં 100 રૂપિયાની જુની અને રદ્દી નોટોને બજારમાંથી પાછી ખેંચવાને કારણે  રોકડની તંગી સર્જાય તેમ છે. પરંતુ કેન્દ્ર સરકાર તેમજ RBI આ વાતને નકારી રહ્યુ છે. આરબીઆઇ અનુસાર, સિસ્ટમમાં પર્યાપ્ત માત્રામાં નોટ છે અને નોટનું છાપકામ પણ વધારવામાં આવ્યું છે.

નોટબંધી બાદથી દેશમાં કેશની તંગી થવી તે સામાન્ય વાત થઇ ગઇ છે. છેલ્લા એક મહિનામાં કેટલીયવાર સાંભળવા મળ્યું છે કે કેશની અછત સર્જાઇ છે. જો કે બજારમાં 100 રૂપિયાની જુની અને રદ્દી નોટોને બજારમાંથી પાછી ખેંચવાને કારણે  રોકડની તંગી સર્જાય તેમ છે. પરંતુ કેન્દ્ર સરકાર તેમજ RBI આ વાતને નકારી રહ્યુ છે. આરબીઆઇ અનુસાર, સિસ્ટમમાં પર્યાપ્ત માત્રામાં નોટ છે અને નોટનું છાપકામ પણ વધારવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ