કોરોના મહામારીને લીધે કરાયેલા લોકડાઉનમાં દેશના તમામ વિદ્યાર્થીઓએ ભારે નુકસાન ઉઠાવવુ પડ્યુ છે. ભણતરમાં થયેલા નુકસાનને મુદ્દે વિદ્યાર્થીઓ પર વધી રહેલા દબાણને ઓછુ કરવા માટે CBSEએ 2020-21 માટે શાળાના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દીધો છે. CBSEએ 9થી 12 ધોરણના Syllabusમાં 30%નો ઘટાડો કર્યો છે.
HRD મંત્રી રમેશ પોખરિયાલે આ અંગેની માહિતી આપતા ટ્વીટ કરી હતી કે દેશ અને દુનિયામાં વર્તમાન સંકટને જોતા CBSEએ Syllabus ફેરબદલ કરવા અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે Syllabusનો દબાણ ઓછુ કરવા માટે ભલામણ કરી હતી.
કોરોના મહામારીને લીધે કરાયેલા લોકડાઉનમાં દેશના તમામ વિદ્યાર્થીઓએ ભારે નુકસાન ઉઠાવવુ પડ્યુ છે. ભણતરમાં થયેલા નુકસાનને મુદ્દે વિદ્યાર્થીઓ પર વધી રહેલા દબાણને ઓછુ કરવા માટે CBSEએ 2020-21 માટે શાળાના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દીધો છે. CBSEએ 9થી 12 ધોરણના Syllabusમાં 30%નો ઘટાડો કર્યો છે.
HRD મંત્રી રમેશ પોખરિયાલે આ અંગેની માહિતી આપતા ટ્વીટ કરી હતી કે દેશ અને દુનિયામાં વર્તમાન સંકટને જોતા CBSEએ Syllabus ફેરબદલ કરવા અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે Syllabusનો દબાણ ઓછુ કરવા માટે ભલામણ કરી હતી.