Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીબીએસઇની ધોરણ.૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા ૨૫ એપ્રિલે ફરીથી લેવામાં આવશે જ્યારે ધોરણ ૧૦ની ગણિતની પરીક્ષા ફક્ત દિલ્હી અને હરિયાણામાં જુલાઇ મહિનામાં લેવામાં આવે તેવી શકયતા છે તેમ શિક્ષણ સચિવ અનિલ સ્વરૃપે જણાવ્યું છે.  તેમણે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધોરણ ૧૦ના ગણિતના લીક થયેલા પેપર દિલ્હી અને હરિયાણા સુધી જ સિમિત રહ્યાં હોવાથી આ વિષયની પરીક્ષા સમગ્ર દેશમાં લેવામાં નહીં આવે

સીબીએસઇની ધોરણ.૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા ૨૫ એપ્રિલે ફરીથી લેવામાં આવશે જ્યારે ધોરણ ૧૦ની ગણિતની પરીક્ષા ફક્ત દિલ્હી અને હરિયાણામાં જુલાઇ મહિનામાં લેવામાં આવે તેવી શકયતા છે તેમ શિક્ષણ સચિવ અનિલ સ્વરૃપે જણાવ્યું છે.  તેમણે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધોરણ ૧૦ના ગણિતના લીક થયેલા પેપર દિલ્હી અને હરિયાણા સુધી જ સિમિત રહ્યાં હોવાથી આ વિષયની પરીક્ષા સમગ્ર દેશમાં લેવામાં નહીં આવે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ