Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦ના ગણિત વિષયની અને ધોરણ ૧૨ના ઇકોનોમિક્સના વિષયની પરીક્ષા ફરી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે નવી તારીખોની જાહેરાત એક અઠવાડિયામાં કરવામાં આવશે. CBSEની પરીક્ષામાં કેટલાંક પેપર્સ લીક થયાની ફરિયાદ પછી દેશભરમાં હોબાળો મચ્યો હતો. લોકોમાં રોષ ફેલાતાં CBSE બોર્ડ દ્વારા આખરે બંને વિષયની પરીક્ષા ફરી લેવાની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. 

સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦ના ગણિત વિષયની અને ધોરણ ૧૨ના ઇકોનોમિક્સના વિષયની પરીક્ષા ફરી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે નવી તારીખોની જાહેરાત એક અઠવાડિયામાં કરવામાં આવશે. CBSEની પરીક્ષામાં કેટલાંક પેપર્સ લીક થયાની ફરિયાદ પછી દેશભરમાં હોબાળો મચ્યો હતો. લોકોમાં રોષ ફેલાતાં CBSE બોર્ડ દ્વારા આખરે બંને વિષયની પરીક્ષા ફરી લેવાની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ