Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુશાંત સિંહ રાજપૂત કેસની CBI તપાસ કરાવવા માટેની અરજી બિહાર સરકારે કેન્દ્રને મોકલી હતી, જે હવે કેન્દ્ર સરકારે મંજૂર કરી લીધી છે. સુપ્રીમમાં કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાએ કહ્યું કે એમણે સુશાંત કેસની તપાસ CBIને ટ્રાન્સફર કરી દીધી છે. લાંબા સમયથી આ કેસમાં CBI દ્વારા તપાસ કરાવવાની માગ થઈ રહી હતી.

નોંધનીય છે કે મંગળવારે સુપ્રીમ કોર્ટેમાં આની સાથે જોડાયેલી બે જનહિત અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તીની અરજી પર પણ સુનાનણી થઇ ચૂકી છે, જેમાં રિયાએ આ પટનામાં તેની વિરુદ્ધ નોંધાયેલા કેસને મુંબઇ ટ્રાન્સફર કવરાની માંગ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂત કેસની CBI તપાસ કરાવવા માટેની અરજી બિહાર સરકારે કેન્દ્રને મોકલી હતી, જે હવે કેન્દ્ર સરકારે મંજૂર કરી લીધી છે. સુપ્રીમમાં કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાએ કહ્યું કે એમણે સુશાંત કેસની તપાસ CBIને ટ્રાન્સફર કરી દીધી છે. લાંબા સમયથી આ કેસમાં CBI દ્વારા તપાસ કરાવવાની માગ થઈ રહી હતી.

નોંધનીય છે કે મંગળવારે સુપ્રીમ કોર્ટેમાં આની સાથે જોડાયેલી બે જનહિત અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તીની અરજી પર પણ સુનાનણી થઇ ચૂકી છે, જેમાં રિયાએ આ પટનામાં તેની વિરુદ્ધ નોંધાયેલા કેસને મુંબઇ ટ્રાન્સફર કવરાની માંગ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ