-
આખરે દિલ્હીના રાજકારણમાં છેલ્લાં કેટલાક દિવસોથી જેની અપેક્ષા રખાતી હતી તે મુજબ કેન્દ્રીય મંત્રી અને એનડીએના સાથી પક્ષઆરએલએસપીના મહારથી ઉપેન્દ્ર કુશવાહા દ્વારા મંત્રીપદેથી અને લોકસભાના સભ્યપદેથી પણ રાજીનામુ આપી દેવાયું છે. છેલ્લાં કેટલાક સમયથી બિહારમાં લોકસભાની બેઠકોની વહેંચણીને લઇને ભાજપ દ્વારા તેમનવી સતત ઉપેક્ષા કરાતી હતી. છેવટે કુશવાહા નાખુશ થયા અને સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલાં અને પાંચ રાજ્યોના પરિણામો જાહેર થાય તે અગાઉ આજે તેમણે બન્ને પદો પરથી રાજીનામા આપવાની જાહેરાત કરીને બિહારમાં ભાજપ વિરોધી મોરચામાં રહીને લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
-
આખરે દિલ્હીના રાજકારણમાં છેલ્લાં કેટલાક દિવસોથી જેની અપેક્ષા રખાતી હતી તે મુજબ કેન્દ્રીય મંત્રી અને એનડીએના સાથી પક્ષઆરએલએસપીના મહારથી ઉપેન્દ્ર કુશવાહા દ્વારા મંત્રીપદેથી અને લોકસભાના સભ્યપદેથી પણ રાજીનામુ આપી દેવાયું છે. છેલ્લાં કેટલાક સમયથી બિહારમાં લોકસભાની બેઠકોની વહેંચણીને લઇને ભાજપ દ્વારા તેમનવી સતત ઉપેક્ષા કરાતી હતી. છેવટે કુશવાહા નાખુશ થયા અને સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલાં અને પાંચ રાજ્યોના પરિણામો જાહેર થાય તે અગાઉ આજે તેમણે બન્ને પદો પરથી રાજીનામા આપવાની જાહેરાત કરીને બિહારમાં ભાજપ વિરોધી મોરચામાં રહીને લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.