-
જમ્મુ-કાશ્મિરમાં ભાજપ અને પીડીપી સરકાર વચ્ચેનું ગઠબંધન તૂટતા હવે આતંકીઓ અને કાશ્મિર ખીણ પ્રદેશને ભારતથી અલગ કરવાની ઉશ્કેરણી કરનારાઓ સામે એક મોટા ઓપરેશનની કેન્દ્ર સરકાર દ્વારા તડામાર તૈયારીઓ સાથે તેનો અમલ શરૂ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે આ કામગીરીમાં લશ્કરના જવાનોની સાથે એનએસજીના કમાન્ડોને મેદાનમાં ઉતાર્યા છે. કામગીરી શરૂ થતાં 4 આતંકીઓ ઠાર મરાયા છે. સરકાર જેમ બને તેમ વહેલી તકે આતંકીઓનો સફાયો કરવા માંગે છે. જેથી લોકસભા ચૂંટણીમાં તેઓ સરકારની કામગીરીને પ્રજા સમક્ષ રજૂ કરી શકે.
-
જમ્મુ-કાશ્મિરમાં ભાજપ અને પીડીપી સરકાર વચ્ચેનું ગઠબંધન તૂટતા હવે આતંકીઓ અને કાશ્મિર ખીણ પ્રદેશને ભારતથી અલગ કરવાની ઉશ્કેરણી કરનારાઓ સામે એક મોટા ઓપરેશનની કેન્દ્ર સરકાર દ્વારા તડામાર તૈયારીઓ સાથે તેનો અમલ શરૂ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે આ કામગીરીમાં લશ્કરના જવાનોની સાથે એનએસજીના કમાન્ડોને મેદાનમાં ઉતાર્યા છે. કામગીરી શરૂ થતાં 4 આતંકીઓ ઠાર મરાયા છે. સરકાર જેમ બને તેમ વહેલી તકે આતંકીઓનો સફાયો કરવા માંગે છે. જેથી લોકસભા ચૂંટણીમાં તેઓ સરકારની કામગીરીને પ્રજા સમક્ષ રજૂ કરી શકે.