-
26 જુલાઇએ અડધી રાત્રે સરદારનગર પોલીસના એક પીએસઆઇ ડીકે મોરીએ સત્તાનો બેફામ દુરૂપયોગ કરીને છારાનગરમાં પોલીસ કાફલો બોલાવી નિર્દોષ નાગરિકોના ઘરોમાં ઘૂસીને અમાનુષી અત્યાચાર અને વાહનોની તોડફોડના વિરોધમાં છારા સમાજ દ્વારા આજે ગાંધીગીરીનો રસ્તો અપનાવીને મૌન રેલી યોજીને ગાંદી ચિંધ્યા માર્ગે જવાબ આપ્યો હતો. કાયદો-વ્યવસ્થા પરી પરવાર્યું ચે એમ જાહેર કરીને તેનું બેસણું યોજીને નવતર અભિગમ દ્વારા પણ અભિવ્યક્તિ રજૂ કરી હતી. જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
-
26 જુલાઇએ અડધી રાત્રે સરદારનગર પોલીસના એક પીએસઆઇ ડીકે મોરીએ સત્તાનો બેફામ દુરૂપયોગ કરીને છારાનગરમાં પોલીસ કાફલો બોલાવી નિર્દોષ નાગરિકોના ઘરોમાં ઘૂસીને અમાનુષી અત્યાચાર અને વાહનોની તોડફોડના વિરોધમાં છારા સમાજ દ્વારા આજે ગાંધીગીરીનો રસ્તો અપનાવીને મૌન રેલી યોજીને ગાંદી ચિંધ્યા માર્ગે જવાબ આપ્યો હતો. કાયદો-વ્યવસ્થા પરી પરવાર્યું ચે એમ જાહેર કરીને તેનું બેસણું યોજીને નવતર અભિગમ દ્વારા પણ અભિવ્યક્તિ રજૂ કરી હતી. જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.