વર્લ્ડ બેંકના ક્લાઈમેટ ચેન્જના એક અહેવાલમાં ભારતને ચેતવણી આપવામાં આવી હતી કે ૨૦૫૦ સુધીમાં દેશની અડધો અડધ વસતિ તેના ગંભીર પરિણામો ભોગવતી હશે. જીડીપીનો ૨.૮ ટકા હિસ્સો એ પાછળ વેડફાઈ જશે અને ભારતમાં ક્લાઈમેટ ચેન્જની સૌથી ખરાબ અસર મધ્ય ભારતમાં પડશે.
વર્લ્ડ બેંકના ક્લાઈમેટ ચેન્જના એક અહેવાલમાં ભારતને ચેતવણી આપવામાં આવી હતી કે ૨૦૫૦ સુધીમાં દેશની અડધો અડધ વસતિ તેના ગંભીર પરિણામો ભોગવતી હશે. જીડીપીનો ૨.૮ ટકા હિસ્સો એ પાછળ વેડફાઈ જશે અને ભારતમાં ક્લાઈમેટ ચેન્જની સૌથી ખરાબ અસર મધ્ય ભારતમાં પડશે.