સુપ્રીમ કોર્ટના એટ્રોસિટી કાયદા મુદ્દે આવેલા ચુકાદાના વિરોધમાં દલિતો સોમવારે રસ્તા પર ઉતર્યા હતા, વીવીધ દલિત સંગઠનો દ્વારા આપેલા ભારત બંધના એલાને હિંસક સ્વરુપ ધારણ કરી દીધુ હતું. દલિતોએ અનેક રાજ્યોમાં સરકારી અને ખાનગી પ્રોપર્ટીને પણ આગને હવાલે કરી દીધી હતી. બસો, લોકોની કારો, ટ્રકો સળગાવી દીધા હતા, જ્યારે રસ્તાઓ, બસ રેલવે સેવા બંધ કરતા અન્ય નાગરીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
સુપ્રીમ કોર્ટના એટ્રોસિટી કાયદા મુદ્દે આવેલા ચુકાદાના વિરોધમાં દલિતો સોમવારે રસ્તા પર ઉતર્યા હતા, વીવીધ દલિત સંગઠનો દ્વારા આપેલા ભારત બંધના એલાને હિંસક સ્વરુપ ધારણ કરી દીધુ હતું. દલિતોએ અનેક રાજ્યોમાં સરકારી અને ખાનગી પ્રોપર્ટીને પણ આગને હવાલે કરી દીધી હતી. બસો, લોકોની કારો, ટ્રકો સળગાવી દીધા હતા, જ્યારે રસ્તાઓ, બસ રેલવે સેવા બંધ કરતા અન્ય નાગરીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.