રાજસ્થાનના બાડમેરમાં મંગળવારે વડા પ્રધાન મોદીએ દેશની સૌથી આધુનિક ઓઈલ રિફાઈનરીનાં કામકાજનો શુભારંભ કર્યો હતો. મોદીએ આ પ્રસંગે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, માત્ર શિલારોપણ વિધિ કરીને લોકોને છેતરી શકાય નહીં. પ્રોજેક્ટની કામગીરી શરૂ પણ થવી જોઈએ. જ્યારે કામ શરૂ થાય છે ત્યારે લોકોને સરકારના કાર્યોમાં વિશ્વાસ બેસે છે.
રાજસ્થાનના બાડમેરમાં મંગળવારે વડા પ્રધાન મોદીએ દેશની સૌથી આધુનિક ઓઈલ રિફાઈનરીનાં કામકાજનો શુભારંભ કર્યો હતો. મોદીએ આ પ્રસંગે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, માત્ર શિલારોપણ વિધિ કરીને લોકોને છેતરી શકાય નહીં. પ્રોજેક્ટની કામગીરી શરૂ પણ થવી જોઈએ. જ્યારે કામ શરૂ થાય છે ત્યારે લોકોને સરકારના કાર્યોમાં વિશ્વાસ બેસે છે.