-
કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં બેલ એટલે કે જામીન પર હોવાથી લોકો કોંગ્રેસ પાર્ટીને બેલ-ગાડી કહી રહ્યાં છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાબ્દિક પ્રહારોના જવાબમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા આર.પી.એન.સિંહ જણાવવામાં આવ્યું કે ભાજપના જે જે મુખ્યમંત્રીઓ અને નેતાઓની સામે ભ્રષ્ટાચારના પુરાવા છતાં મોદી તેમને છાવરી રહ્યાં છે એ તેમાં ભાજપના નેતાઓ જે દિવસે કોંગ્રેસ શાસનમાં આવશે ત્યારે તેઓ બેલ એટલે કે જામીન પર નહીં પણ જેલમાં હશે.
-
કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં બેલ એટલે કે જામીન પર હોવાથી લોકો કોંગ્રેસ પાર્ટીને બેલ-ગાડી કહી રહ્યાં છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાબ્દિક પ્રહારોના જવાબમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા આર.પી.એન.સિંહ જણાવવામાં આવ્યું કે ભાજપના જે જે મુખ્યમંત્રીઓ અને નેતાઓની સામે ભ્રષ્ટાચારના પુરાવા છતાં મોદી તેમને છાવરી રહ્યાં છે એ તેમાં ભાજપના નેતાઓ જે દિવસે કોંગ્રેસ શાસનમાં આવશે ત્યારે તેઓ બેલ એટલે કે જામીન પર નહીં પણ જેલમાં હશે.