-
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017માં પરિણામ જાહેર થયા બાદ એવું રાજકીય ચિત્ર કોંગ્રેસમાં ઉપસ્યું છે તેની પ્રદેશ નેતાગીરી આખી હારી ગઇ છે. જેમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી વગેરે. ચૂંટણીમાં હારી ગયા છે. નોંધનીય છે કે 2012ની ચૂંટણીમાં પણ મોઢવાડિયા, ગાહિલ અને પટેલ હારી ગયા હતા અને આ વખતે ફરીથી મેદાનમાં ઉતર્યા હતા. તેમની હાર થતાં નવી વિધાનસભામાં વિપક્ષમાં સરકારને ભીંસમાં લઇ શકે તેવા કોઇ મજબૂત નેતાની ઉણપ કોંગ્રેસને વર્તાય તો નવાઇ નહીં.
-
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2017માં પરિણામ જાહેર થયા બાદ એવું રાજકીય ચિત્ર કોંગ્રેસમાં ઉપસ્યું છે તેની પ્રદેશ નેતાગીરી આખી હારી ગઇ છે. જેમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી વગેરે. ચૂંટણીમાં હારી ગયા છે. નોંધનીય છે કે 2012ની ચૂંટણીમાં પણ મોઢવાડિયા, ગાહિલ અને પટેલ હારી ગયા હતા અને આ વખતે ફરીથી મેદાનમાં ઉતર્યા હતા. તેમની હાર થતાં નવી વિધાનસભામાં વિપક્ષમાં સરકારને ભીંસમાં લઇ શકે તેવા કોઇ મજબૂત નેતાની ઉણપ કોંગ્રેસને વર્તાય તો નવાઇ નહીં.