રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપતો ખરડો ગુરુવારે લોકસભામાં સર્વસંમતિથી પસાર કરાયો હતો. રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બંધારણામાં ૧૨૩મો સુધારો કરાયો હતો. આ બંધારણીય સુધારા સાથે રાષ્ટ્રીય પછાતવર્ગ પંચ ઓબીસીના અધિકાર અને હિતોની સુરક્ષા માટેના તમામ અધિકાર ધરાવશે. રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પંચને મળતા તમામ અધિકાર જેવા જ અધિકાર મળશે.
રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપતો ખરડો ગુરુવારે લોકસભામાં સર્વસંમતિથી પસાર કરાયો હતો. રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બંધારણામાં ૧૨૩મો સુધારો કરાયો હતો. આ બંધારણીય સુધારા સાથે રાષ્ટ્રીય પછાતવર્ગ પંચ ઓબીસીના અધિકાર અને હિતોની સુરક્ષા માટેના તમામ અધિકાર ધરાવશે. રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પંચને મળતા તમામ અધિકાર જેવા જ અધિકાર મળશે.