Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપતો ખરડો ગુરુવારે લોકસભામાં સર્વસંમતિથી પસાર કરાયો હતો. રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બંધારણામાં ૧૨૩મો સુધારો કરાયો હતો. આ બંધારણીય સુધારા સાથે રાષ્ટ્રીય પછાતવર્ગ પંચ ઓબીસીના અધિકાર અને હિતોની સુરક્ષા માટેના તમામ અધિકાર ધરાવશે. રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પંચને મળતા તમામ અધિકાર જેવા જ અધિકાર મળશે.

રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપતો ખરડો ગુરુવારે લોકસભામાં સર્વસંમતિથી પસાર કરાયો હતો. રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા બંધારણામાં ૧૨૩મો સુધારો કરાયો હતો. આ બંધારણીય સુધારા સાથે રાષ્ટ્રીય પછાતવર્ગ પંચ ઓબીસીના અધિકાર અને હિતોની સુરક્ષા માટેના તમામ અધિકાર ધરાવશે. રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પંચને મળતા તમામ અધિકાર જેવા જ અધિકાર મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ