ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 19 લાખને પાર કરી ગઈ છે અને મૃતકોની સંખ્યા 40 હજારનો આંક વટાવી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 904 લોકોના મોત થયા છે અને 56,282 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,64,537 પર પહોંચી છે અને 40,699 લોકોના મોત થયા છે. 13,28,337 લોકો સાજા થઈ ગયા છે અને 5,95,501 એક્ટિવ કેસ છે.
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 19 લાખને પાર કરી ગઈ છે અને મૃતકોની સંખ્યા 40 હજારનો આંક વટાવી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 904 લોકોના મોત થયા છે અને 56,282 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,64,537 પર પહોંચી છે અને 40,699 લોકોના મોત થયા છે. 13,28,337 લોકો સાજા થઈ ગયા છે અને 5,95,501 એક્ટિવ કેસ છે.