Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિવાળીના તહેવારોબાદ દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. શનિવારે દેશના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરના વાયરસના નવા 41,322 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં એટલા જ એટલે કે 41,452 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 485 લોકોએ જીવ ગુમાવ્યો છે.
 

દિવાળીના તહેવારોબાદ દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. શનિવારે દેશના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરના વાયરસના નવા 41,322 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં એટલા જ એટલે કે 41,452 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 485 લોકોએ જીવ ગુમાવ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ