Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસની મહામારી ભારતમાં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થય વિભાગ તરફથી ગુરુવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 69,652 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 977 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 28,36,926 થઈ ગઈ છે. 
 

કોરોના વાયરસની મહામારી ભારતમાં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થય વિભાગ તરફથી ગુરુવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 69,652 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 977 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 28,36,926 થઈ ગઈ છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ