Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ લોકોની સંખ્યા 9 લાખના આંકડાને પાર થઈ ગયો છે. દેશમાં રોજ જાહેર થતા આંકડાઓમાં નવા કેસોની સંખ્યા 28 હજારથી નીચે નથી જઈ રહી. મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ ભારતમાં એક દિવસમાં 28,498 કોરોના વાયરસ (COVID-19)ના કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 553 દર્દીઓનાં મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 9 લાખ 06 હજાર 752 કન્ફર્મ કેસ નોંધાયા છે.
 

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ લોકોની સંખ્યા 9 લાખના આંકડાને પાર થઈ ગયો છે. દેશમાં રોજ જાહેર થતા આંકડાઓમાં નવા કેસોની સંખ્યા 28 હજારથી નીચે નથી જઈ રહી. મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ ભારતમાં એક દિવસમાં 28,498 કોરોના વાયરસ (COVID-19)ના કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 553 દર્દીઓનાં મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 9 લાખ 06 હજાર 752 કન્ફર્મ કેસ નોંધાયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ