Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં ટેસ્ટિંગમાં વધારો કરવાને કારણે દરરોજ રોકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 20 હજાર નવા કેસ નોંધાયા છે અને 410 લોકો મોત થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા મુજબ, કોરોના વાયરસના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 5,28,859 થઈ ગઈ છે. 24 કલાકમાં 19,906 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 2,03,051 એક્ટિવ કેસ છે જ્યારે 3,09,713 કેસ સાજા થઈ ગયા છે. કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધી 16095 લોકોના મોત થઈ ગયા છે.

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં ટેસ્ટિંગમાં વધારો કરવાને કારણે દરરોજ રોકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 20 હજાર નવા કેસ નોંધાયા છે અને 410 લોકો મોત થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા મુજબ, કોરોના વાયરસના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 5,28,859 થઈ ગઈ છે. 24 કલાકમાં 19,906 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 2,03,051 એક્ટિવ કેસ છે જ્યારે 3,09,713 કેસ સાજા થઈ ગયા છે. કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધી 16095 લોકોના મોત થઈ ગયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ