Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના સૂર્યના અભ્યાસ માટેના પહેલા  આદિત્ય- એલ ૧ અવકાશયાને સૂર્યની વિરાટ થાળી પરથી સર્જાયેલી વિશાળ સૌરજ્વાળા અને ભાગ્યે જ જોવા મળતા પ્લાઝ્માના   પરપોટાની ઇમેજ મેળવવામાં સફળતા મેળવી છે. 
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો) 2025ની 14,મે, બુધવારે આ મહત્વની માહિતી આપી છે. આદિત્ય --એલ 1 અવકાશયાન 2023ની 2, સપ્ટેમ્બરે તરતું મૂકાયું છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ