Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 13 લાખને પાર થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 31 હજારને વટાવી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 759 લોકોના મોત થયા છે અને 48,916 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,36,861 પર પહોંચી છે અને 31,358 લોકોના મોત થયા છે. 8,49,431 લોકો સાજા થઈ ગયા છે અને 4,56,071 એક્ટિવ કેસ છે.

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 13 લાખને પાર થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 31 હજારને વટાવી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 759 લોકોના મોત થયા છે અને 48,916 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,36,861 પર પહોંચી છે અને 31,358 લોકોના મોત થયા છે. 8,49,431 લોકો સાજા થઈ ગયા છે અને 4,56,071 એક્ટિવ કેસ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ