Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 17 લાખ નજીક પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા 36 હજારને વટાવી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 764 લોકોના મોત થયા છે અને 57,117 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 16,95,988 પર પહોંચી છે અને 36,511 લોકોના મોત થયા છે. 10,94,374 લોકો સાજા થઈ ગયા છે અને 5,65,103 એક્ટિવ કેસ છે.

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 17 લાખ નજીક પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા 36 હજારને વટાવી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 764 લોકોના મોત થયા છે અને 57,117 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 16,95,988 પર પહોંચી છે અને 36,511 લોકોના મોત થયા છે. 10,94,374 લોકો સાજા થઈ ગયા છે અને 5,65,103 એક્ટિવ કેસ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ