લોકસભાની ચૂંટણીનાં પડઘમની સાથે દેશમાં ત્રીજા મોરચાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. તેલંગણા રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ અને તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે ત્રીજા મોરચાનો મમરો રમતો મૂક્યો છે. ટીઆરએસની બેઠક પછી પત્રકારોને સંબોધન કરતાં રાવે જણાવ્યું હતું કે, ભારતનાં રાજકારણમાં ગુણાત્મક બદલાવની તાતી જરૂર છે, કારણ કે બે રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓ જનતાની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહી છે.
લોકસભાની ચૂંટણીનાં પડઘમની સાથે દેશમાં ત્રીજા મોરચાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. તેલંગણા રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ અને તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે ત્રીજા મોરચાનો મમરો રમતો મૂક્યો છે. ટીઆરએસની બેઠક પછી પત્રકારોને સંબોધન કરતાં રાવે જણાવ્યું હતું કે, ભારતનાં રાજકારણમાં ગુણાત્મક બદલાવની તાતી જરૂર છે, કારણ કે બે રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓ જનતાની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહી છે.