Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ચકચારી ઇશરત જહાં કેસમાંથી પોતાને મુક્ત કરવાની પૂર્વ પોલીસ વડા પી.પી. પાંડેયની ડિસ્ચાર્જ અરજી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે મંજૂર રાખતાં પાંડેયને રાહત મળી છે. આમ આ કેસમાં પૂર્વ પોલીસ વડા હવે આરોપમુક્ત થયા છે. નોંધનીય છે કે આ એન્કાઉન્ટર કેસમાં પાંડેયની સંડોવણી હોવાનો આરોપ જે તે વખતે તેમની સામે તપાસ એજન્સીઓ દ્વારા મૂકવામાં આવ્યો હતો.

  • ચકચારી ઇશરત જહાં કેસમાંથી પોતાને મુક્ત કરવાની પૂર્વ પોલીસ વડા પી.પી. પાંડેયની ડિસ્ચાર્જ અરજી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે મંજૂર રાખતાં પાંડેયને રાહત મળી છે. આમ આ કેસમાં પૂર્વ પોલીસ વડા હવે આરોપમુક્ત થયા છે. નોંધનીય છે કે આ એન્કાઉન્ટર કેસમાં પાંડેયની સંડોવણી હોવાનો આરોપ જે તે વખતે તેમની સામે તપાસ એજન્સીઓ દ્વારા મૂકવામાં આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ