ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાએ અયોધ્યા કેસની સુનવણી અને દિલ્હી સરકારના વિવાદને લઈને વકીલોએ બૂમાબૂમ કરતા નારાજગી દર્શાવી હતી. આ કેસમાં બંધારણીય ખંડપીઠના વડા તરીકે ખુદ ચિફ જસ્ટિસ દીપક મિશ્રા છે.
ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાએ અયોધ્યા કેસની સુનવણી અને દિલ્હી સરકારના વિવાદને લઈને વકીલોએ બૂમાબૂમ કરતા નારાજગી દર્શાવી હતી. આ કેસમાં બંધારણીય ખંડપીઠના વડા તરીકે ખુદ ચિફ જસ્ટિસ દીપક મિશ્રા છે.