Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથયાત્રા રૂટના કંગન વિસ્તારમાં આતંકીઓ ત્રાટકી શકે છે. આ જગ્યા બાલતાલના રસ્તામાં આવે છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર લોન્ચ પેડથી આતંકીઓને પાકિસ્તાની એજન્સી આઇએસઆઇએ ઘૂસણખોરી કરાવી છે. યાત્રાને સુરક્ષિત કરતી દરેક એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. સોમવારે અમરનાથયાત્રાને લઈને આ ખુલાસો કરવામાં આવ્યો હતો. 

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથયાત્રા રૂટના કંગન વિસ્તારમાં આતંકીઓ ત્રાટકી શકે છે. આ જગ્યા બાલતાલના રસ્તામાં આવે છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર લોન્ચ પેડથી આતંકીઓને પાકિસ્તાની એજન્સી આઇએસઆઇએ ઘૂસણખોરી કરાવી છે. યાત્રાને સુરક્ષિત કરતી દરેક એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. સોમવારે અમરનાથયાત્રાને લઈને આ ખુલાસો કરવામાં આવ્યો હતો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ