કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ કેમ્પ પર ફરી એકવાર આતંકવાદી હુમલો થતાં સનસનાટી મચી ગઈ હતી. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. આ અથડામણમાં સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા. આ ઉપરાંત જમ્મુ સરહદે પાકિસ્તાને કરેલા શસ્ત્રવિરામ ભંગમાં પણ એક જવાન શહીદ થયા હતા.
કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ કેમ્પ પર ફરી એકવાર આતંકવાદી હુમલો થતાં સનસનાટી મચી ગઈ હતી. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. આ અથડામણમાં સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા. આ ઉપરાંત જમ્મુ સરહદે પાકિસ્તાને કરેલા શસ્ત્રવિરામ ભંગમાં પણ એક જવાન શહીદ થયા હતા.