-
સુપ્રિમ કોર્ટે અનુસુચિત જાતિ અને જનજાતિના કાયદા((એસટી-એસસી એટ્રોસીટી)ના દુરૂપયોગને રોકવા તેમાં સુધારા કરવાની હિમાયતના પગલે રોષે ભરાયેલા વિવિધ દલિત સંગઠનોએ કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા 2જી એપ્રિલના રોજ ભારત બંધનું એલાન જાહેર કર્યું છે. જો કે કેન્દ્ર સરકારે સુપ્રિમના વલણ સામે અપીલ કરવાની તૈયારી દર્શાવી હોવાથી બંધ રહેશે કે કેમ તે અંગે કોઇ ચોક્કસ કહી શકે તેમ તી. જો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ,હરિયાણા વગેરે.માં દલિત સંગઠનોએ બંધ પાળવા અને પળાવવા જાહેરાત કરી છે.
-
સુપ્રિમ કોર્ટે અનુસુચિત જાતિ અને જનજાતિના કાયદા((એસટી-એસસી એટ્રોસીટી)ના દુરૂપયોગને રોકવા તેમાં સુધારા કરવાની હિમાયતના પગલે રોષે ભરાયેલા વિવિધ દલિત સંગઠનોએ કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા 2જી એપ્રિલના રોજ ભારત બંધનું એલાન જાહેર કર્યું છે. જો કે કેન્દ્ર સરકારે સુપ્રિમના વલણ સામે અપીલ કરવાની તૈયારી દર્શાવી હોવાથી બંધ રહેશે કે કેમ તે અંગે કોઇ ચોક્કસ કહી શકે તેમ તી. જો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ,હરિયાણા વગેરે.માં દલિત સંગઠનોએ બંધ પાળવા અને પળાવવા જાહેરાત કરી છે.