-
એક 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં આજીવન કેદની સજા પામનાર આસારામના પુત્રી ભારતીએ પોતાના પિતાનો બચાવ કરતાં કહ્યું કે સંતો પર સમય સમયે આવા આરોપો થતાં જ લાગતા જ છે. નીચલી કોર્ટે સજા આપી છે એટલે મારા પિતાની લીગલ ટીમ નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટ પડકારવા અંગેનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે તેઓ છેલ્લાં 17 વર્ષથી અલગ રીતે કામ કરી રહ્યાં છે. હું તેમની (આસારામ) સાથે ક્યારેય હતી જ નહીં અને તેમની પ્રવૃતિઓ સાથે પણ તેમને કાંઇ લેવાદેવા નથી.
-
એક 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં આજીવન કેદની સજા પામનાર આસારામના પુત્રી ભારતીએ પોતાના પિતાનો બચાવ કરતાં કહ્યું કે સંતો પર સમય સમયે આવા આરોપો થતાં જ લાગતા જ છે. નીચલી કોર્ટે સજા આપી છે એટલે મારા પિતાની લીગલ ટીમ નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટ પડકારવા અંગેનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે તેઓ છેલ્લાં 17 વર્ષથી અલગ રીતે કામ કરી રહ્યાં છે. હું તેમની (આસારામ) સાથે ક્યારેય હતી જ નહીં અને તેમની પ્રવૃતિઓ સાથે પણ તેમને કાંઇ લેવાદેવા નથી.