મહારાષ્ટ્રમાં સકલ મરાઠા મોરચાએ ચેતવણી આપતાં જણાવ્યું હતુ કે, સરકાર મરાઠા સમાજની સર્વ માગણીઓનો સ્વીકાર નહીં કરે તો સાતમી ઓગસ્ટથી રાજ્યભરમાં અનામત આંદોલન શરૂ કરાશે. આંદોલનની શરૂઆત પરળીથી થઈ હોવાથી સરકાર પરળીમાં આવીને ચર્ચા કરશે તો જ ચર્ચા થશે. અમારી કોઈપણ સમન્વય સમિતિ સરકાર સાથે ચર્ચા માટે જશે નહીં.
મહારાષ્ટ્રમાં સકલ મરાઠા મોરચાએ ચેતવણી આપતાં જણાવ્યું હતુ કે, સરકાર મરાઠા સમાજની સર્વ માગણીઓનો સ્વીકાર નહીં કરે તો સાતમી ઓગસ્ટથી રાજ્યભરમાં અનામત આંદોલન શરૂ કરાશે. આંદોલનની શરૂઆત પરળીથી થઈ હોવાથી સરકાર પરળીમાં આવીને ચર્ચા કરશે તો જ ચર્ચા થશે. અમારી કોઈપણ સમન્વય સમિતિ સરકાર સાથે ચર્ચા માટે જશે નહીં.