-
દિલ્હી હાઇકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેફ.જનરલ અનિલ બૈંજલના સત્તાવાર નિવાસસ્થાને શરૂ કરેલા ધરણાંને લઇને તેમને ફટકાર લગાવી છે કે મુખ્યમંત્રી જ્યાં ધરણાં કરી રહ્યાં છે તેની મંજૂરી તમને કોણે આપી...? તમે કોઇના ઘરમાં કે ઓફિસમાં ઘૂસીને ધરણાં યોજી શકો નહીં. આ યોગ્ય નથી. શું મુખ્યમંત્રીએ ધરણાં માટે મંજૂરી લીધી હતી? કેજરીવાલ છેલ્લાં 8 દિવસથી લેફ. જનરલ(રાજ્યપાલ)ના સત્તાવાર નિવાસસ્થાન રાજ નિવાસ ખાતે ધરણાં પર છે. આ મામલો આજે સોમવારે કોર્ટમાં પહોંચ્યો હતો.
-
દિલ્હી હાઇકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેફ.જનરલ અનિલ બૈંજલના સત્તાવાર નિવાસસ્થાને શરૂ કરેલા ધરણાંને લઇને તેમને ફટકાર લગાવી છે કે મુખ્યમંત્રી જ્યાં ધરણાં કરી રહ્યાં છે તેની મંજૂરી તમને કોણે આપી...? તમે કોઇના ઘરમાં કે ઓફિસમાં ઘૂસીને ધરણાં યોજી શકો નહીં. આ યોગ્ય નથી. શું મુખ્યમંત્રીએ ધરણાં માટે મંજૂરી લીધી હતી? કેજરીવાલ છેલ્લાં 8 દિવસથી લેફ. જનરલ(રાજ્યપાલ)ના સત્તાવાર નિવાસસ્થાન રાજ નિવાસ ખાતે ધરણાં પર છે. આ મામલો આજે સોમવારે કોર્ટમાં પહોંચ્યો હતો.