Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લાં ત્રણ દિવસથી દિલ્હીમાં ખેલાઇ રહેલા હિંસાકાંડમાં પોલીસની નિષ્ક્રીયતાની ટીકા કરનારા દિલ્હી હાઇકોર્ટના જજ એસ મુરલીધરની રાતોરાત બદલી કરી નાખવામાં આવી હતી. આ જજે અર્ધી રાત્રે પોતાના ઘરમાં કોર્ટ ભરી હતી અને બુધવારે હિંસા પર કાબુ નહીં મેળવી શકવા બદલ પોલીસની ઝાટકણી કાઢી હતી. જણાવી દઈએ કે, જસ્ટિસ મુરલીધરને દિલ્હીથી પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.

છેલ્લાં ત્રણ દિવસથી દિલ્હીમાં ખેલાઇ રહેલા હિંસાકાંડમાં પોલીસની નિષ્ક્રીયતાની ટીકા કરનારા દિલ્હી હાઇકોર્ટના જજ એસ મુરલીધરની રાતોરાત બદલી કરી નાખવામાં આવી હતી. આ જજે અર્ધી રાત્રે પોતાના ઘરમાં કોર્ટ ભરી હતી અને બુધવારે હિંસા પર કાબુ નહીં મેળવી શકવા બદલ પોલીસની ઝાટકણી કાઢી હતી. જણાવી દઈએ કે, જસ્ટિસ મુરલીધરને દિલ્હીથી પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ