-
દિલ્હી હાઇકોર્ટના જજ શિવ નારાયણ ધીંગરાને 1984ના શીખ વિરોધી રમખાણોના 186 કેસોની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના વડપણ હેઠળ 3 સભ્યોની તપાસ સમિતિ-સીટ-ની રચના કરવામાં આવી છે. તેમની ટીમમાં નિવૃત આઇપીએસ રાજદીપસિંગ અને હાલમાં સેવામાં કાર્યરત છે એઆઇપીએસ અભિશેક દુલારનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે સુપ્રિમ કોર્ટ દ્વારા આ 186 કેસોની ફરીથી તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.
-
દિલ્હી હાઇકોર્ટના જજ શિવ નારાયણ ધીંગરાને 1984ના શીખ વિરોધી રમખાણોના 186 કેસોની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના વડપણ હેઠળ 3 સભ્યોની તપાસ સમિતિ-સીટ-ની રચના કરવામાં આવી છે. તેમની ટીમમાં નિવૃત આઇપીએસ રાજદીપસિંગ અને હાલમાં સેવામાં કાર્યરત છે એઆઇપીએસ અભિશેક દુલારનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે સુપ્રિમ કોર્ટ દ્વારા આ 186 કેસોની ફરીથી તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.