Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીમાં છેલ્લાં કેટલાક સમયથી ઈંધણના ભાવમાં સતત વધારો થયો હોવાથી હવે દિલ્હીવાસીઓએ આજે વધુ એક સંકટનો સામનો કરવો પડશે. આજે રાજ્યના દરેક પેટ્રોલ-ડીઝલ અને સીએનજી પંપ બંધ રાખવામાં આવ્યા છે. દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસોસિયેશ (DPDA) ને કેજરીવાલ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર વેટ ન ઘટાડવાના વિરોધમાં આ નિર્ણય કર્યો છે.
ડીપીડીએએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે દિલ્હીમાં અંદાજે આજે 400 પેટ્રોલ પંપ બંધ રહેશે. જેની સાથે સીએનજી સ્ટેશન પણ જોડાયેલા છે. આ દરેક પંપ દિલ્હી સરકારના નિર્ણયના વિરોધમાં સોમવારથી 24 કલાક માટે બંધ રહેશે. આ દરેક પેટ્રોલ પંપ 22 ઓક્ટોબર સવારે 6 વાગ્યાથી લઈને 23 ઓક્ટોબર સવારે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

 

દિલ્હીમાં છેલ્લાં કેટલાક સમયથી ઈંધણના ભાવમાં સતત વધારો થયો હોવાથી હવે દિલ્હીવાસીઓએ આજે વધુ એક સંકટનો સામનો કરવો પડશે. આજે રાજ્યના દરેક પેટ્રોલ-ડીઝલ અને સીએનજી પંપ બંધ રાખવામાં આવ્યા છે. દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસોસિયેશ (DPDA) ને કેજરીવાલ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર વેટ ન ઘટાડવાના વિરોધમાં આ નિર્ણય કર્યો છે.
ડીપીડીએએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે દિલ્હીમાં અંદાજે આજે 400 પેટ્રોલ પંપ બંધ રહેશે. જેની સાથે સીએનજી સ્ટેશન પણ જોડાયેલા છે. આ દરેક પંપ દિલ્હી સરકારના નિર્ણયના વિરોધમાં સોમવારથી 24 કલાક માટે બંધ રહેશે. આ દરેક પેટ્રોલ પંપ 22 ઓક્ટોબર સવારે 6 વાગ્યાથી લઈને 23 ઓક્ટોબર સવારે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ