Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગત સપ્તાહમાં પાલિતાણા ખાતેની ભાજપની જાહેર સભામાં વડાપ્રધાન મોદીએ માનગઢ હત્યાકાંડનો ઉલ્લેખ કરી જ્ઞાાતિ જ્ઞાાતિ વચ્ચે ફરી ઉશ્કેરણી થાય તેવા નિવેદનને ભાવનગર જિલ્લા ખેડૂત સમાજે વખોડી કાઢી મોદીના ગુજરાત પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ અને રજૂઆત કરતા ચકચાર મચી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ